શાળાને બદલે મંદિરમાં પ્રવેશવા માટે દલિત પરિવારોનું આંદોલન
એક બાજુ દિન પ્રતિદિન દલિત સમાજ શિક્ષણનું મહત્વ સમજીને મંદિરો તરફ જવાને બદલે શાળાઓ તરફ વળી રહ્યો છે. ત્યારે એક ગામમાં 130 દલિત પરિવારો મંદિરમાં પ્રવેશવા આંદોલને ચડ્યાં છે.
એક બાજુ દિન પ્રતિદિન દલિત સમાજ શિક્ષણનું મહત્વ સમજીને મંદિરો તરફ જવાને બદલે શાળાઓ તરફ વળી રહ્યો છે. ત્યારે એક ગામમાં 130 દલિત પરિવારો મંદિરમાં પ્રવેશવા આંદોલને ચડ્યાં છે.
મથુરાની બે દલિત દીકરીઓના લગ્નમાં જાતિવાદી તત્વોએ હુમલો કરી લગ્ન અટકાવ્યા હતા તેમના નવેસરથી લગ્ન કરાવાયા છે. ભીમ આર્મી સહિતના સંગઠનોએ હાજર રહી બંને દીકરીઓને યથાશક્તિ ભેટ પણ આપી.
દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળતા મુસ્લિમ સમાજના લોકોએ વરઘોડો અટકાવતા હોબાળો મચી ગયો હતો. મામલો વધુ વકરતા 5 પોલીસ સ્ટેશનની પોલીસ બોલાવવી પડી ત્યારે વરઘોડો નીકળ્યો.
દલિત યુવકની જાન જાતિવાદીઓના ઘર પાસેથી પસાર થઈ રહી હતી. આરોપીઓ એક દલિતની જાન પોતાના ઘરેથી નીકળવા દેવા તૈયાર નહોતા. પણ બસપા નેતાએ વટ રાખ્યો.