ગાયો ચરાવતા રોકતા દલિત પરિવાર પર 10 રાઉન્ડ ફાયરિંગ
માથાભારે તત્વોનું 10-12 લોકોનું ટોળું દલિત પરિવાર પાસે પહોંચી ગયું. 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું. દલિત વૃદ્ધે માફી માંગી.
માથાભારે તત્વોનું 10-12 લોકોનું ટોળું દલિત પરિવાર પાસે પહોંચી ગયું. 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું. દલિત વૃદ્ધે માફી માંગી.
આંબેડકર જયંતીની રેલી દરમિયાન ગામના સવર્ણોએ દલિતો સાથે બબાલ કરી. વિવાદ એટલો વધી ગયો કે ફાયરિંગ થયું અને તેમાં દલિત યુવકનું ગોળી વાગવાથી મોત થઈ ગયું.
દલિત યુવકની જાન જાતિવાદીઓના ઘર પાસેથી પસાર થઈ રહી હતી. આરોપીઓ એક દલિતની જાન પોતાના ઘરેથી નીકળવા દેવા તૈયાર નહોતા. પણ બસપા નેતાએ વટ રાખ્યો.
અસામાજિક તત્વો મધરાતે Dr. Ambedkar ની પ્રતિમાને નુકસાન પહોંચાડી ફરાર થઈ ગયા. આક્રોષિત દલિત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો. આરોપીઓને કડક સજા કરવા માંગ ઉઠી.