નવા ભાવ સાથેની જંત્રી એપ્રિલમાં લાગુ થવાની શક્યતા
જંત્રીમાં ફેરફારને લઈને રાજયમાંથી 11 હજાર જેટલી અરજીઓ મળી હતી. હવે કેબિનેટની બેઠકમાં જંત્રીને લઈને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
જંત્રીમાં ફેરફારને લઈને રાજયમાંથી 11 હજાર જેટલી અરજીઓ મળી હતી. હવે કેબિનેટની બેઠકમાં જંત્રીને લઈને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
હોળીના તહેવારમાં અહીં નીકળતા લાટ સાહબ જુલૂસ દરમિયાન હિંદુત્વવાદીઓ મસ્જિદ પર લાલ રંગ ઉડાડીને કોમી વૈમનસ્ય પેદા કરી શકે તેવો ભય હોવાથી પગલું ભરાયું.
ભારતમાં આ પહેલી અને એકમાત્ર હોસ્પિટલ છે જેના દરેક રૂમની દિવાલ પર ડો.આંબેડકરનો ફોટો લાગેલો છે. એટલું જ નહીં હોસ્પિટલમાં જ એક નાનકડું બૌદ્ધ વિહાર પણ છે.
વસ્ત્રાપુરની સુભાષ પાર્ક સોસાયટીમાં એએમસીનો સફાઈ કર્મચારી ગટર સાફ કરવા માટે ઉતર્યો હતો. એ દરમિયાન ઝેરી ગેસ લીક થતા તેનું મોત થઈ ગયું હતું.
નારાયણ મૂર્તિ જેવા ઉદ્યોગપતિઓ ભારતીય યુવાનોને વધુને વધુ કલાકો કામ કરવાની સલાહ આપે છે. આજે ટોક્સિક વર્ક કલ્ચર ચોતરફ ચર્ચાતો મુદ્દો છે ત્યારે સફાઈકર્મીઓ તેમાં ક્યાં છે તે સમજવું પડશે.
ધોરણ 11 માં ભણતા દલિત કિશોરે કબડ્ડીમાં બાજુના ગામના કથિત સવર્ણોની ટીમને હરાવી હતી, જેનાથી સવર્ણ છોકરાઓનો ઈગો ઘવાતા તેમણે તેના પર હુમલો કરી ત્રણ આંગણીઓ કાપી નાખી.