મસ્જિદોને તાડપત્રીથી ઢાંકી હતી તે શાહજહાંપુરમાં પથ્થરમારો થયો
યુપીના શાહજહાંપુરમાં કોમવાદી તત્વોના ડરના કારણે મુસ્લિમ બિરાદરોએ મસ્જિદો તાડપત્રીથી ઢાંકી દીધી હતી. તેમ છતાં લાટ સાહેબ શોભાયાત્રા શાંતિથી પૂર્ણ થઈ શકી નહોતી.
યુપીના શાહજહાંપુરમાં કોમવાદી તત્વોના ડરના કારણે મુસ્લિમ બિરાદરોએ મસ્જિદો તાડપત્રીથી ઢાંકી દીધી હતી. તેમ છતાં લાટ સાહેબ શોભાયાત્રા શાંતિથી પૂર્ણ થઈ શકી નહોતી.
મુંબઈના સુધીર રાજભરને જાતિવાદી તત્વો તેમની ચમાર જ્ઞાતિને કારણે અપમાનિત કરતા હતા. પણ સુધીરે Chamar Studio ખોલી જાતિના થપ્પાને જ બ્રાન્ડ બનાવી જાતિવાદીઓની બોલતી બંધ કરી દીધી.
કાશ્મીરથી લઈને અંજાર સુધી બસપાનો વાદળી ઝંડો અને હાથી નિશાન જાણીતા બની ચૂક્યા છે તેની પાછળ માન્યવર કાંશીરામ(Kanshi Ram)નો કઠિન પરિશ્રમ રહ્યો છે.