જાતિવાદી તત્વોએ મધરાતે ડો.આંબેડકરની પ્રતિમાનો હાથ તોડી નાખ્યો
અસામાજિક તત્વોએ મધરાતે પાર્કમાં ઘૂસીને ડો.આંબેડકરની પ્રતિમા તોડીને ફેંકી દીધી. દલિત સમાજમાં રોષ ફાટી નીકળતા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો.
અસામાજિક તત્વોએ મધરાતે પાર્કમાં ઘૂસીને ડો.આંબેડકરની પ્રતિમા તોડીને ફેંકી દીધી. દલિત સમાજમાં રોષ ફાટી નીકળતા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો.
OBC News: ઓબીસી યુવકને સરપંચના પતિએ અપશબ્દો કહી જૂતામાં પેશાબ ભરીને પીવડાવ્યો. કહ્યું, ‘તારે જેને કહેવું હોય તેને કહી દે, તું કશું નહીં કરી શકે.’
દલિત સરપંચ અને તેમના પત્ની પર જાતિવાદી તત્વોએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો. આરોપીઓ ઘરમાંથી રૂ. 30 હજાર અને ઘરેણાં પણ લૂંટી લીધાં.
યુપીના શાહજહાંપુરમાં કોમવાદી તત્વોના ડરના કારણે મુસ્લિમ બિરાદરોએ મસ્જિદો તાડપત્રીથી ઢાંકી દીધી હતી. તેમ છતાં લાટ સાહેબ શોભાયાત્રા શાંતિથી પૂર્ણ થઈ શકી નહોતી.