જાતિવાદી તત્વોએ મધરાતે ડો.આંબેડકરની પ્રતિમાનો હાથ તોડી નાખ્યો

Casteists vandalize Dr Ambedkars statue

અસામાજિક તત્વોએ મધરાતે પાર્કમાં ઘૂસીને ડો.આંબેડકરની પ્રતિમા તોડીને ફેંકી દીધી. દલિત સમાજમાં રોષ ફાટી નીકળતા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો.

OBC દંપતિને સરપંચના પતિએ જૂતામાં પેશાબ ભરીને પીવડાવ્યો!

OBC News

OBC News: ઓબીસી યુવકને સરપંચના પતિએ અપશબ્દો કહી જૂતામાં પેશાબ ભરીને પીવડાવ્યો. કહ્યું, ‘તારે જેને કહેવું હોય તેને કહી દે, તું કશું નહીં કરી શકે.’

દલિત સરપંચ પર જાતિવાદી તત્વોએ ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કર્યો

dalit news

દલિત સરપંચ અને તેમના પત્ની પર જાતિવાદી તત્વોએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો. આરોપીઓ ઘરમાંથી રૂ. 30 હજાર અને ઘરેણાં પણ લૂંટી લીધાં.

મસ્જિદોને તાડપત્રીથી ઢાંકી હતી તે શાહજહાંપુરમાં પથ્થરમારો થયો

Shahjahanpur

યુપીના શાહજહાંપુરમાં કોમવાદી તત્વોના ડરના કારણે મુસ્લિમ બિરાદરોએ મસ્જિદો તાડપત્રીથી ઢાંકી દીધી હતી. તેમ છતાં લાટ સાહેબ શોભાયાત્રા શાંતિથી પૂર્ણ થઈ શકી નહોતી.