શિક્ષકે વિદ્યાર્થીને 300 ઉઠક-બેઠક કરાવતા વિદ્યાર્થીનું મોત
શિક્ષકની સજાના કારણે વિદ્યાર્થીનું મોત થયું હોવા છતાં હાઈકોર્ટના જજ શિબો શંકર મિશ્રાએ શિક્ષકને સીધી કોઈ સજા કરવાને બદલે માત્ર 1 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો.
શિક્ષકની સજાના કારણે વિદ્યાર્થીનું મોત થયું હોવા છતાં હાઈકોર્ટના જજ શિબો શંકર મિશ્રાએ શિક્ષકને સીધી કોઈ સજા કરવાને બદલે માત્ર 1 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો.
મહારાષ્ટ્રના બીડ જિલ્લાના એસપીએ તમામ પોલીસકર્મીઓને તેમની વર્દી પર તેમની અટક ન લખવા આદેશ આપ્યો છે. ડીએસપીના આવા આદેશ પાછળ જાતિની ઓળખ જ મુદ્દો છે.
માન્યવર Kanshi Ram ના રાજકીય જીવનમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, દલિત નેતા તરીકે જાણીતા હોવા છતાં તેમણે કદી અનામત બેઠક પરથી ચૂંટણી નહોતી લડી. શું કારણ હતું?
આજે સ્થિતિ એ છે કે દરેક ભારતીય રાજનેતાને માન્યવર કાંશીરામ જેવી સફળતા મેળવવી છે. એવું તે શું છે માન્યવરની રાજકીય કરિયરમાં કે દરેકને ત્યાં સુધી પહોંચવું છે?
હોળી-ધૂળેટીના તહેવારના બે દિવસમાં માર્ગ અકસ્માતની 715 ઘટના બની છે. જ્યારે મારામારીના 360 કોલ આવ્યા હતા. 108 ઈમરજન્સીના આંકડાઓ બીજું શું કહે છે.