શિક્ષકે વિદ્યાર્થીને 300 ઉઠક-બેઠક કરાવતા વિદ્યાર્થીનું મોત

Student Death Images

શિક્ષકની સજાના કારણે વિદ્યાર્થીનું મોત થયું હોવા છતાં હાઈકોર્ટના જજ શિબો શંકર મિશ્રાએ શિક્ષકને સીધી કોઈ સજા કરવાને બદલે માત્ર 1 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો.

‘જાતિની ખબર ન પડે એટલે તમારી વર્દી પર અટક ન લખો..’

Maharashtra Police

મહારાષ્ટ્રના બીડ જિલ્લાના એસપીએ તમામ પોલીસકર્મીઓને તેમની વર્દી પર તેમની અટક ન લખવા આદેશ આપ્યો છે. ડીએસપીના આવા આદેશ પાછળ જાતિની ઓળખ જ મુદ્દો છે.

Kanshi Ram એ કેમ કદી અનામત બેઠક પરથી ચૂંટણી ન લડી?

Kanshi Ram

માન્યવર Kanshi Ram ના રાજકીય જીવનમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, દલિત નેતા તરીકે જાણીતા હોવા છતાં તેમણે કદી અનામત બેઠક પરથી ચૂંટણી નહોતી લડી. શું કારણ હતું?

શા માટે દરેક રાજકારણી Kanshi Ram જેવી સફળતા ઈચ્છે છે?

Kanshi Ram

આજે સ્થિતિ એ છે કે દરેક ભારતીય રાજનેતાને માન્યવર કાંશીરામ જેવી સફળતા મેળવવી છે. એવું તે શું છે માન્યવરની રાજકીય કરિયરમાં કે દરેકને ત્યાં સુધી પહોંચવું છે?

હોળી-ધૂળેટીના બે દિવસમાં અકસ્માતો, મારામારીની વણઝાર

ambulance 108

હોળી-ધૂળેટીના તહેવારના બે દિવસમાં માર્ગ અકસ્માતની 715 ઘટના બની છે. જ્યારે મારામારીના 360 કોલ આવ્યા હતા. 108 ઈમરજન્સીના આંકડાઓ બીજું શું કહે છે.