કોટેશ્વરમાં આદિવાસીઓનો સામૂહિક અસ્થિ વિસર્જન મેળો ભરાયો
અંબાજીના કોટેશ્વરમાં ફાગણ વદ તેરસે યોજાતો નવહતીનો મેળો આદિવાસી સમાજ માટે શોકનો મેળો ગણાય છે. જ્યાં તેઓ સ્વજનોના અસ્થિ વિર્સજન કરી આક્રંદ કરે છે.
અંબાજીના કોટેશ્વરમાં ફાગણ વદ તેરસે યોજાતો નવહતીનો મેળો આદિવાસી સમાજ માટે શોકનો મેળો ગણાય છે. જ્યાં તેઓ સ્વજનોના અસ્થિ વિર્સજન કરી આક્રંદ કરે છે.
યુવકના હજુ 11 મહિના પહેલા જ લગ્ન થયા હતા. પોલીસે નજીવી બાબતે થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યો. જેનાથી યુવકને એટલું લાગી આવ્યું કે તેણે ખેતરમાં જઈને ગળેફાંસો ખાઈ લીધો.
Karni Sena એ સમાજવાદી પાર્ટીના દલિત સાંસદ Ramji lal Suman ના ઘરે હુમલો કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક લોકો ઘાયલ થયા છે.
Savukku Shankar: દલિત યુટ્યુબરે કૌભાંડનો પર્દાફાશ કરતા 20 જેટલા લોકોએ આવીને તેમના ઘરમાં માનવ મળ અને ગટરનું ગંદુ પાણી ફેંકી તેમની 70 વર્ષની વૃદ્ધ માતાને દીકરાને મારી નાખવાની ધમકી આપી.
Chhattisgarh: છત્તીસગઢમાં મોટાપાયે આદિવાસીઓની હત્યા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ અહીં બે વર્ષમાં 400 આદિવાસીઓની હત્યા થઈ છે અને તેમાં 140 મહિલાઓ છે.