કોટેશ્વરમાં આદિવાસીઓનો સામૂહિક અસ્થિ વિસર્જન મેળો ભરાયો

mass burial fair

અંબાજીના કોટેશ્વરમાં ફાગણ વદ તેરસે યોજાતો નવહતીનો મેળો આદિવાસી સમાજ માટે શોકનો મેળો ગણાય છે. જ્યાં તેઓ સ્વજનોના અસ્થિ વિર્સજન કરી આક્રંદ કરે છે.

પોલીસે થર્ડ ડિગ્રી ટોર્ચર કરતા દલિત યુવકે ગળેફાંસો ખાઈ લીધો?

Third Degree torture

યુવકના હજુ 11 મહિના પહેલા જ લગ્ન થયા હતા. પોલીસે નજીવી બાબતે થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યો. જેનાથી યુવકને એટલું લાગી આવ્યું કે તેણે ખેતરમાં જઈને ગળેફાંસો ખાઈ લીધો.

કરણી સેનાએ દલિત સાંસદ રામજીલાલ સુમનના ઘર પર હુમલો કર્યો

ramji lal sumans

Karni Sena એ સમાજવાદી પાર્ટીના દલિત સાંસદ Ramji lal Suman ના ઘરે હુમલો કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક લોકો ઘાયલ થયા છે.

દલિત યુટ્યુબરના ઘરમાં ટોળાંએ મળ-મૂત્ર ફેક્યું

Savukku Shankar

Savukku Shankar: દલિત યુટ્યુબરે કૌભાંડનો પર્દાફાશ કરતા 20 જેટલા લોકોએ આવીને તેમના ઘરમાં માનવ મળ અને ગટરનું ગંદુ પાણી ફેંકી તેમની 70 વર્ષની વૃદ્ધ માતાને દીકરાને મારી નાખવાની ધમકી આપી.

Chhattisgarh માં 400 આદિવાસીઓની હત્યા થઈ, જેમાં 140 મહિલાઓ

chhattisgarh

Chhattisgarh: છત્તીસગઢમાં મોટાપાયે આદિવાસીઓની હત્યા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ અહીં બે વર્ષમાં 400 આદિવાસીઓની હત્યા થઈ છે અને તેમાં 140 મહિલાઓ છે.