‘બંધારણ લખનારા મૂર્ખ હતા’ -સુરત ઈસ્કોનના કથાકાર ચંદ્ર ગોવિંદ દાસનો બફાટ
મનુસ્મૃતિના પાયા પર ઉભેલા હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયના કથાકારો ભારતના બંધારણને કઈ હદે નફરત કરે છે, તેમાં નવેસરથી કશું સાબિત કરવાની જરૂર નથી.
મનુસ્મૃતિના પાયા પર ઉભેલા હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયના કથાકારો ભારતના બંધારણને કઈ હદે નફરત કરે છે, તેમાં નવેસરથી કશું સાબિત કરવાની જરૂર નથી.
દલિત વરરાજાના સસરાને બોલાવી સવર્ણોએ ધમકાવ્યા. દલિત વરરાજા ઘોડી પર સવાર થઈને આવતા સવર્ણોએ હુમલો કર્યો. 11 લોકો સામે ફરિયાદ કરી છતાં કોઈની ધરપકડ નહીં.
Mission D-3: આદિવાસી સમાજે એક સામૂહિક મિટીંગ કરીને પોતાના વિવિધ પ્રસંગોમાં દારૂ નહીં પીવાનું, ડીજે નહીં વગાડવા અને દહેજ નહીં લેવાનો નિર્ણય કરી ક્રાંતિકારી પગલું ભર્યું છે.
mauganj gadara village violence: બ્રાહ્મણ યુવકના મોત બાદ સ્થાનિક પોલીસે દલિતો-આદિવાસીઓ પર ક્રૂર કાર્યવાહી શરૂ કરતા દલિત-આદિવાસીઓ બધું મૂકીને ગુમ થઈ ગયા છે.
jyotirao phule birthday: સેન્સર બોર્ડમાં બેઠેલા બ્રાહ્મણોએ, બ્રાહ્મણોના ઈશારે ‘ફૂલે’ નામની ફિલ્મને થિયેટરોમાં રજૂ થતી અટકાવી દીધી છે. મનુવાદીઓ કેમ જ્યોતિરાવ ફૂલેથી આટલા ડરે છે?