‘બંધારણ લખનારા મૂર્ખ હતા’ -સુરત ઈસ્કોનના કથાકાર ચંદ્ર ગોવિંદ દાસનો બફાટ

chandra govinddas

મનુસ્મૃતિના પાયા પર ઉભેલા હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયના કથાકારો ભારતના બંધારણને કઈ હદે નફરત કરે છે, તેમાં નવેસરથી કશું સાબિત કરવાની જરૂર નથી.

દલિત વરરાજાની જાન પર જાતિવાદી તત્વોએ હુમલો કર્યો

dalit groom attack

દલિત વરરાજાના સસરાને બોલાવી સવર્ણોએ ધમકાવ્યા. દલિત વરરાજા ઘોડી પર સવાર થઈને આવતા સવર્ણોએ હુમલો કર્યો. 11 લોકો સામે ફરિયાદ કરી છતાં કોઈની ધરપકડ નહીં.

આદિવાસી સમાજે શરૂ કર્યું mission d-3: દારૂ, ડીજે, દહેજ પર પ્રતિબંધ

Mission D-3

Mission D-3: આદિવાસી સમાજે એક સામૂહિક મિટીંગ કરીને પોતાના વિવિધ પ્રસંગોમાં દારૂ નહીં પીવાનું, ડીજે નહીં વગાડવા અને દહેજ નહીં લેવાનો નિર્ણય કરી ક્રાંતિકારી પગલું ભર્યું છે.

પોલીસના ખૌફને કારણે 187 દલિત-આદિવાસીઓએ ગામ છોડી દીધું

mauganj gadara village violence

mauganj gadara village violence: બ્રાહ્મણ યુવકના મોત બાદ સ્થાનિક પોલીસે દલિતો-આદિવાસીઓ પર ક્રૂર કાર્યવાહી શરૂ કરતા દલિત-આદિવાસીઓ બધું મૂકીને ગુમ થઈ ગયા છે.

મનુવાદીઓ કેમ જ્યોતિરાવ ફૂલે થી આટલા બધા ડરે છે?

jyotiba phule

jyotirao phule birthday: સેન્સર બોર્ડમાં બેઠેલા બ્રાહ્મણોએ, બ્રાહ્મણોના ઈશારે ‘ફૂલે’ નામની ફિલ્મને થિયેટરોમાં રજૂ થતી અટકાવી દીધી છે. મનુવાદીઓ કેમ જ્યોતિરાવ ફૂલેથી આટલા ડરે છે?