જજે દોષી ઠેરવતા આરોપીએ કહ્યું, ‘જોઉં છું તું કેવી રીતે ઘરે જાય છે’
નિવૃત્ત શિક્ષકને મહિલા જજે ચેક બાઉન્સ કેસમાં દોષી ઠેરવતા આરોપીએ ભરી કોર્ટમાં જજને કહ્યું – તું છે કોણ, તું બહાર નીકળ, જોઉં છું કેવી રીતે જીવતી જાય છે?
નિવૃત્ત શિક્ષકને મહિલા જજે ચેક બાઉન્સ કેસમાં દોષી ઠેરવતા આરોપીએ ભરી કોર્ટમાં જજને કહ્યું – તું છે કોણ, તું બહાર નીકળ, જોઉં છું કેવી રીતે જીવતી જાય છે?
‘ગરીબોના પત્રકાર’ ની ઓળખ ધરાવતા ‘નયા માર્ગ’ સામયિકના પૂર્વ તંત્રી ઈન્દુકુમાર જાનીના બે પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ ગયો.
આઝાદીના 78 વર્ષ અને દેશનું બંધારણ લાગુ થયાના 75 વર્ષ બાદ પણ અમદાવાદના ધોળકા તાલુકાના સાથળ ગામમાં દલિતોની અંતિમક્રિયા માટે સ્મશાન નથી.
કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે તેવી અટકળો વચ્ચે કર્ણાટક સરકારના બે મંત્રીઓએ દલિતને મુખ્યમંત્રી બનાવવાની વાત કરતા કોંગ્રેસ ભીંસમાં મૂકાઈ છે.
ભાજપ સાંસદ Nishikant Dubey એ સુપ્રીમ કોર્ટ બાદ વક્ફ કાયદાનો વિરોધ કરનાર ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર S. Y. Quraishi પર વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.
કચ્છના ભચાઉમાં બંને યુવાનની અઠવાડિયા બાદ જાન નીકળવાની હતી. એકસાથે જનાજા નીકળતા પરિવાર સહિત આખું ગામ હિબકે ચઢ્યું.