જમ્મુ કાશ્મીરમાં સૌથી મોટો આતંકી હુમલો, 24 લોકોના મોત
Pahalgam Terror Attack LIVE Update: જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર ઈતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો થયો છે. અત્યાર સુધીમાં 24 લોકો માર્યા ગયાના સમાચાર છે.
Pahalgam Terror Attack LIVE Update: જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર ઈતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો થયો છે. અત્યાર સુધીમાં 24 લોકો માર્યા ગયાના સમાચાર છે.
આણંદમાં આ ઘટનાને એક મહિનો થયો છતાં યુવતીઓની કોઈ ભાળ મળતી નથી. વિદ્યાનગર પોલીસમાં અરજી અપાઈ છતાં કોઈ કાર્યવાહી નહીં કરાયાનો આક્ષેપ.
માથાભારે તત્વો પૂરપાટ ઝડપે કાર લઈને નીકળ્યા હતા, દલિતોએ તેમને ટોકતા આરોપી થાર ગાડી લઈને આવ્યો અને બેઠેલાં 6 લોકો પર ચડાવી દીધી.
ઓઢવના ચર્ચમાં VHP-બજરંગ દળના કાર્યકરોની ગુંડાગર્દી મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હોવાનું કહેવાય છે, પણ હકીકત તેનાથી જુદી છે.
ક્ષત્રિય યુવતીને મૃતક દલિત યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જેનો બદલો લેવા માટે યુવતીના પરિવારે હુમલો કરાવી યુવકને મોત ઘાટ ઉતારી દીધો હોવાનો આરોપ લાગ્યો છે.
બૌધ્ધ વિહારો માત્ર ધર્મસ્થાનો બની રહેશે કે દલિત ચેતના કેન્દ્રો પણ બનશે? આ સવાલના જવાબમાં મહાબોધિ મહાવિહાર આદોલનની સફળતા રહેલી છે.