જમ્મુ કાશ્મીરમાં સૌથી મોટો આતંકી હુમલો, 24 લોકોના મોત

pahalgam terror attack

Pahalgam Terror Attack LIVE Update: જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર ઈતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો થયો છે. અત્યાર સુધીમાં 24 લોકો માર્યા ગયાના સમાચાર છે.

આણંદમાં 4 મુસ્લિમ યુવતીઓને હિંદુ યુવકો ભગાડી ગયા

anand news

આણંદમાં આ ઘટનાને એક મહિનો થયો છતાં યુવતીઓની કોઈ ભાળ મળતી નથી. વિદ્યાનગર પોલીસમાં અરજી અપાઈ છતાં કોઈ કાર્યવાહી નહીં કરાયાનો આક્ષેપ.

કાર ધીમે ચલાવવાનું કહેતા 6 દલિતો પર થાર ચડાવી દીધી

goons crush dalits with thar in bulandshahr 1 dead 5 injured

માથાભારે તત્વો પૂરપાટ ઝડપે કાર લઈને નીકળ્યા હતા, દલિતોએ તેમને ટોકતા આરોપી થાર ગાડી લઈને આવ્યો અને બેઠેલાં 6 લોકો પર ચડાવી દીધી.

ઓઢવ ચર્ચ ગુંડાગીરી મામલે પોલીસનું ‘જૂઠ્ઠાણું’ પકડાયું?

odhav church

ઓઢવના ચર્ચમાં VHP-બજરંગ દળના કાર્યકરોની ગુંડાગર્દી મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હોવાનું કહેવાય છે, પણ હકીકત તેનાથી જુદી છે.

પ્રેમ પ્રકરણમાં દલિત યુવકની ક્ષત્રિયોએ ગળું કાપી હત્યા કરી

dalit crime

ક્ષત્રિય યુવતીને મૃતક દલિત યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જેનો બદલો લેવા માટે યુવતીના પરિવારે હુમલો કરાવી યુવકને મોત ઘાટ ઉતારી દીધો હોવાનો આરોપ લાગ્યો છે.

મહાબોધિ મહાવિહાર : નિયંત્રણના જૂના વિવાદનો નવો અધ્યાય

mahabodhi mahavihar

બૌધ્ધ વિહારો માત્ર ધર્મસ્થાનો બની રહેશે કે દલિત ચેતના કેન્દ્રો પણ બનશે? આ સવાલના જવાબમાં મહાબોધિ મહાવિહાર આદોલનની સફળતા રહેલી છે.