પહેલગામ હુમલાને પગલે ગુજરાતમાં એલર્ટ જાહેર

alert declared in gujarat

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પર જોખમ જણાતા રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી.

યે હમ કશ્મીરિયોં કે મહેમાન હૈ, ઈન્હે મત મારો..

Kashmir pahalgam terrorist attack

Pahalgam terrorist attack માં માર્યા ગયેલા એકમાત્ર મુસ્લિમ સૈયદ આદિલ હુસૈન પ્રવાસીઓને બચાવવા કશ્મીરમાં આતંકીઓ સામે પડી ગયા હતા, જેમાં તેમણે જીવ ગુમાવ્યો.

26 લોકોની હત્યા કરનારા આતંકવાદીઓના ફોટા જાહેર

Photos of terrorists

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ શંકાસ્પદ આતંકવાદીઓના ફોટોગ્રાફ્સ અને સ્કેચ જાહેર કર્યા છે.

દલિત મહિલા પર તેના પુત્ર સામે બંદૂકના નાળચે બળાત્કાર

dalit woman rape

આરોપીએ દલિત મહિલાને રૂપિયા ઉધાર આપવાની લાલચ આપી નિર્જન જગ્યાએ બોલાવી હતી. જ્યાં તેના 4 વર્ષના પુત્ર સામે બંદૂકના નાળચે બળાત્કાર ગુજાર્યો હતો.

‘નાસ્તિકતા’ દુનિયાનો ચોથો સૌથી મોટો ધર્મ બન્યો

atheism

ભારતમાં ધર્મને લઈને સતત નફરત ફેલાઈ રહી છે ત્યારે વિશ્વના અન્ય દેશોમાં લોકો પોતાનો ધર્મ છોડીને નાસ્તિક બની રહ્યાં છે. જાણો કેમ આવું થઈ રહ્યું છે.

Pahalgam Terror Attack માં પિતા-પુત્ર સહિત 3 ગુજરાતીના મોત

Pahalgam Terror Attack

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓ પણ સામેલ છે.

પોલીસની હાજરી છતાં દલિત વરરાજાને મંદિરમાં ન ઘૂસવા દીધા

dalit grooms

દલિત વરરાજા પોલીસ સાથે મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા પણ જાતિવાદી ગામલોકો મંદિરની સામે ઉભા રહી ગયા અને વરરાજાને અંદર ન ઘૂસવા દીધાં.