પહેલગામ હુમલાને પગલે ગુજરાતમાં એલર્ટ જાહેર
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પર જોખમ જણાતા રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી.
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પર જોખમ જણાતા રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી.
Pahalgam terrorist attack માં માર્યા ગયેલા એકમાત્ર મુસ્લિમ સૈયદ આદિલ હુસૈન પ્રવાસીઓને બચાવવા કશ્મીરમાં આતંકીઓ સામે પડી ગયા હતા, જેમાં તેમણે જીવ ગુમાવ્યો.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ શંકાસ્પદ આતંકવાદીઓના ફોટોગ્રાફ્સ અને સ્કેચ જાહેર કર્યા છે.
આરોપીએ દલિત મહિલાને રૂપિયા ઉધાર આપવાની લાલચ આપી નિર્જન જગ્યાએ બોલાવી હતી. જ્યાં તેના 4 વર્ષના પુત્ર સામે બંદૂકના નાળચે બળાત્કાર ગુજાર્યો હતો.
ભારતમાં ધર્મને લઈને સતત નફરત ફેલાઈ રહી છે ત્યારે વિશ્વના અન્ય દેશોમાં લોકો પોતાનો ધર્મ છોડીને નાસ્તિક બની રહ્યાં છે. જાણો કેમ આવું થઈ રહ્યું છે.
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓ પણ સામેલ છે.
દલિત વરરાજા પોલીસ સાથે મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા પણ જાતિવાદી ગામલોકો મંદિરની સામે ઉભા રહી ગયા અને વરરાજાને અંદર ન ઘૂસવા દીધાં.