ઉનાકાંડ પોલીસકર્મી મૃત્યુ કેસમાં તમામ 10 આરોપીઓ નિર્દોષ છૂટ્યાં
ઉનાકાંડના વિરોધમાં અમરેલીમાં યોજાયેલી રેલી દરમિયાન એક પોલીસકર્મીના મૃત્યુ થયું હતું. આ કેસમાં તમામ 10 આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડ્યાં છે.
ઉનાકાંડના વિરોધમાં અમરેલીમાં યોજાયેલી રેલી દરમિયાન એક પોલીસકર્મીના મૃત્યુ થયું હતું. આ કેસમાં તમામ 10 આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડ્યાં છે.
દાણીલીમડાના ખોડિયારનગરની ઘટના. ત્રણેય યુવકો નાઈટ શિફ્ટમાં કામ માટે ટાંકીમાં ઉતર્યા હતા પણ બહાર ન નીકળી શકતા મોત થયું?
મહેસાણાના અમૂઢના દલિતને માથાભારે પટેલોએ જાતિસૂચક ગાળો ભાંડી માર માર્યો હોવા છતાં ગુજરાત હાઈકોર્ટે એટ્રોસિટીની કલમો રદ કરી દીધી.
એટ્રોસિટીના ગંભીર કેસમાં ગુજરાત હાઈકોર્ટે એક સગીર દલિત દીકરી પર થયેલા દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં જે ચૂકાદો આપ્યો છે તે જાણીને તમારું લોહી ઉકળી ઉઠશે.
પટાવાળા તરીકે કામ કરતા દલિત યુવકે કચેરીના જાતિવાદી ડાયરેક્ટરના ત્રાસથી કંટાળી ઓફિસના રૂમમાં જ ગળેફાંસો ખાઈ લીધો.