ભરબજારે ધોળા દિવસે દલિત યુવકની ગોળી મારી હત્યા
દલિત યુવક કોઈ કામથી બહાર નીકળ્યો હતો. અજાણ્યા હુમલાખોરોએ ભરબજારે તેના પર ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
દલિત યુવક કોઈ કામથી બહાર નીકળ્યો હતો. અજાણ્યા હુમલાખોરોએ ભરબજારે તેના પર ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
ગઈકાલ બપોર બાદ શરૂ થયેલા વરસાદે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને ધમરોળી નાખ્યા છે. જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો અને હાલ શું સ્થિતિ છે.
આદિવાસી દીકરીના પરિવારે સમાજમાં પરત ફરવા પશુ બલિ આપવી પડી. ત્યારબાદ સમાજના પંચે દીકરીના પરિવારના 40 લોકોને માથું મુંડવાની સજા કરી.
જાતિવાદી તત્વોએ દલિત દીકરીની જાનને મુખ્ય રસ્તેથી લઈ જવા સામે વાંધો ઉઠાવી બંદૂકો કાઢી હતી. પોલીસ કાફલો આવી પહોંચતા તેમના પર ગોળી ચલાવી.