મુસ્લિમ યુવકે હિંદુ યુવતી સાથે લગ્ન કર્યા, જાણો પછી ગામલોકોએ શું કર્યું
શાહીદે પ્રિતી સાથે લગ્ન કર્યા હતા. એ પછી ગામના સવર્ણ હિંદુઓને જે કર્યું તે કલ્પના બહારનું હતું. જાણો પછી બંનેનું શું થયું.
શાહીદે પ્રિતી સાથે લગ્ન કર્યા હતા. એ પછી ગામના સવર્ણ હિંદુઓને જે કર્યું તે કલ્પના બહારનું હતું. જાણો પછી બંનેનું શું થયું.
Dalit News: દલિતવાસથી નજીકમાં ડૉ.આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરાઈ હતી. તોફાની તત્વોએ રાત્રે તેને તોડીને ગટરમાં ફેંકી દેતા ચકચાર.
વેજલપુરનો દલિત યુવક 23 જૂનથી ગુમ હતો. 15 જુલાઈએ કેનાલમાંથી લાશ મળી હતી, પણ પોલીસે બારોબાર તેનો નિકાલ કરી દેતા મામલો શંકાસ્પદ બન્યો છે.
અંજારમાં પ્રેમી દ્વારા હત્યા કરાયેલ સુરેન્દ્રનગરના ડેરવાળાના દલિત મહિલા ASIને વતનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ.
Dalit News: દલિત મહિલા અને તેના પુત્રને રૂમમાં પુરી જાતિવાદીઓએ 15 મિનિટ સુધી માર માર્યો, છતાં પોલીસે કાર્યવાહી ન કરી.