ડેડીયાપાડાની કરજણ નદીમાં 2 આદિવાસી બાળકોના ડૂબી જતા મોત

dediyapada two tribe boys die in river

ડેડીયાપાડાના શિયાલી ગામના 12 અને 13 વર્ષના બે આદિવાસી બાળકો સ્કૂલ છૂટ્યા બાદ નદી કિનારે ફરવા ગયા હતા. બીજા દિવસે બંનેની લાશ મળી.

સુરેન્દ્રનગરના રસ્તા 10 દિવસમાં રિપેર નહીં થાય તો ફોજદારી કાર્યવાહી થશે

surendranagar road

સુરેન્દ્રનગર શહેરના બિસ્માર રસ્તાઓથી સૌ કોઈ તોબા પોકારી ગયું છે. હવે કલેક્ટરે શહેરના બિસ્માર રોડ 10 દિવસમાં રિપેર કરવા આદેશ કર્યો છે.

11 વર્ષના દલિત કિશોરને બે યુવકોએ માર મારી થૂંક ચટાડ્યું

dalit news

11 વર્ષના દલિત કિશોરને બે યુવકોએ માર મારીને થૂંક ચાટવા મજબૂર કર્યો. આરોપીઓ તેને ખેતરમાં લઈ ગયા અને દુષ્કર્મનો પ્રયાસ કર્યો.

વાંકાનેરમાં દલિત વિદ્યાર્થીને સ્કૂલ સંચાલકે ગુપ્તાંગ પર પાટું માર્યું

Wankaner Dalit student slapped

વાંકાનેરની ખાનગી શાળાના દરબાર સંચાલકે ધો.10માં ભણતા દલિત વિદ્યાર્થીને ‘તું ભણવાને લાયક નથી’ ગુપ્તાંગ પર પાટું મારી હળહળતું અપમાન કર્યું.