દલિતવાસ સળગાવી દેવાના કેસમાં 16 આરોપીઓને 7-7 વર્ષની કેદ

dalit news

દલિતવાસને સળગાવી દઈ દલિતોને નિર્દયતાથી માર મારી, ગોળીબાર કરી આતંક ફેલાવવાના કેસમાં 16 જાતિવાદી આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે.

અયોધ્યાના હનુમાનગઢી મંદિરના પ્રસાદના લાડુ-ઘીમાં ભેળસેળ નીકળી!

Ayodhya Hanumangarhi Temple Prasad

તિરુપતિ બાલાજી, વૃંદાવન બાદ હવે અયોધ્યાના પ્રખ્યાત હનુમાનગઢી મંદિરના પ્રસાદના લાડુ અને ઘીમાં ભેળસેળ સામે આવી છે.

CJI ગવઈની માતાએ RSS ના કાર્યક્રમમાં હાજરી આપવાનો ‘ઈનકાર’ કર્યો?

CJI Gavai

CJI બી.આર. ગવઈના માતા કમલતાઈ ગવઈ RSS કાર્યક્રમમાં હાજરી આપવાના હોવાના સમાચાર આવ્યા હતા. હવે આ મુદ્દે મોટી અપડેટ સામે આવ્યું છે.

દલિતો-સવર્ણો વચ્ચે રસ્તાને લઈને હિંસક અથડામણ, અનેક દલિતો ઘાયલ

dalit news

ગામના રસ્તાને લઈને દલિતો-સવર્ણો વચ્ચે હિંસક માથાકૂટ થઈ. સવર્ણો અને દલિતો સામસામે આવી ગયા. મારામારીમાં અનેક દલિતો ઘાયલ થયા.

રેશનાલિસ્ટ લંકેશ ચક્રવર્તીનું ‘પલ્લી પરિવર્તન અભિયાન’ શું છે?

Rupal Palli

અમદાવાદના રેશનાલિસ્ટ લંકેશ ચક્રવર્તી રૂપાલની પલ્લીમાં કરોડોનું શુદ્ધ ઘી ઢોળવા સામે અભિયાન ચલાવી રહ્યાં છે. જાણો શું છે તેમનું અભિયાન?

કલોલના નારદીપુર તળાવમાં કૂદી ત્રણ દલિત યુવકોએ આપઘાત કર્યો

kalol dalit news

કલોલના નારદીપુર ગામના તળાવમાં ત્રણ દલિત યુવકોએ કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવકોએ મરતા પહેલા વીડિયો પણ બનાવ્યો હતો.