દલિતવાસ સળગાવી દેવાના કેસમાં 16 આરોપીઓને 7-7 વર્ષની કેદ
દલિતવાસને સળગાવી દઈ દલિતોને નિર્દયતાથી માર મારી, ગોળીબાર કરી આતંક ફેલાવવાના કેસમાં 16 જાતિવાદી આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે.
દલિતવાસને સળગાવી દઈ દલિતોને નિર્દયતાથી માર મારી, ગોળીબાર કરી આતંક ફેલાવવાના કેસમાં 16 જાતિવાદી આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે.
તિરુપતિ બાલાજી, વૃંદાવન બાદ હવે અયોધ્યાના પ્રખ્યાત હનુમાનગઢી મંદિરના પ્રસાદના લાડુ અને ઘીમાં ભેળસેળ સામે આવી છે.
CJI બી.આર. ગવઈના માતા કમલતાઈ ગવઈ RSS કાર્યક્રમમાં હાજરી આપવાના હોવાના સમાચાર આવ્યા હતા. હવે આ મુદ્દે મોટી અપડેટ સામે આવ્યું છે.
ગામના રસ્તાને લઈને દલિતો-સવર્ણો વચ્ચે હિંસક માથાકૂટ થઈ. સવર્ણો અને દલિતો સામસામે આવી ગયા. મારામારીમાં અનેક દલિતો ઘાયલ થયા.
અમદાવાદના રેશનાલિસ્ટ લંકેશ ચક્રવર્તી રૂપાલની પલ્લીમાં કરોડોનું શુદ્ધ ઘી ઢોળવા સામે અભિયાન ચલાવી રહ્યાં છે. જાણો શું છે તેમનું અભિયાન?
કલોલના નારદીપુર ગામના તળાવમાં ત્રણ દલિત યુવકોએ કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવકોએ મરતા પહેલા વીડિયો પણ બનાવ્યો હતો.