પૂના કરારની ‘પ્રાથમિક ચૂંટણીની જોગવાઈ’ કાયમી કેમ ન બની શકી?

Poona Pact

પૂના કરારની શરત મુજબ, દલિત ઉમેદવારની પસંદગી રાજકીય પક્ષોને બદલે દલિત મતદારો કરે તે બાબત દલિતોના રાજકીય આંદોલનનો એજન્ડા કેમ નથી બનતી?

ગીર સોમનાથમાં માતાજીના મઢમાં કરંટ લાગતા સગીર સહિત 3ના મોત

Gir Somnath news

ગીર સોમનાથ જિલ્લાના સિડોકર ગામે રબારી સમાજના મોમાઈ માતાના મઢમાં ઉત્સવ દરમિયાન કરંટ લાગતા એક સગીર સહિત ત્રણના મોત થયા છે.

અન્યો માટે એ ‘નવરાત્રી’ હતી, પણ અમારા માટે તો ‘શૂન્યરાત્રી’

Navratri 2025 Garba,

માણસામાં રહેતા એક શિક્ષકને બાળપણમાં સવર્ણોએ ગરબામાંથી હડધૂત કરીને કાઢી મૂક્યા હતા. એ ઘટના આજેય નવરાત્રી આવે ત્યારે તેમને સતાવે છે.

પાલીતાણામાં મંદિરે બેઠેલા 3 દલિતોને ચાર શખ્સોએ દોડાવીને માર્યા

Palitana news

પાલીતાણાના ભાદાવાવમાં દલિતોને માથાભારે તત્વોએ ઘાતક હથિયારોથી હુમલો કરી દોડાવી-દોડાવીને માર માર્યો. ત્રણેયની હાલત ગંભીર.