તમિલનાડુમાં સ્કૂલમાં ઘૂસી કાર્યક્રમ કરનાર 40 RSS કાર્યકરોની ધરપકડ
તમિલનાડુની સ્ટાલિન સરકારે સ્કૂલોમાં પરાણે સંઘની શાખા યોજવા બદલ RSS ના 40 કાર્યકરોની ધરપકડ કરી છે. જાણો શું છે આખો મામલો.
તમિલનાડુની સ્ટાલિન સરકારે સ્કૂલોમાં પરાણે સંઘની શાખા યોજવા બદલ RSS ના 40 કાર્યકરોની ધરપકડ કરી છે. જાણો શું છે આખો મામલો.
RSS તેની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. સંઘ પોતાના રાષ્ટ્રવાદી સંગઠન ગણાવે છે, પરંતુ વિપક્ષોએ તેનો અસલી ચહેરો છતો કરી દીધો છે.
હિંદુત્વવાદીઓ રાવણને એક દુષ્ટ રાજા તરીકે રજૂ કરે છે પરંતુ વાસ્તવિકતા તેનાથી જુદી છે. અહીં ‘રાવણ’ સાથે જોડાયેલી એવી હકીકતો રજૂ કરી છે, જે તમારાથી છુપાવવામાં આવી છે.
Dalit News: ગામના સવર્ણ યુવકો દારૂ પીને નીકળ્યા હતા. દલિત વૃદ્ધોએ તેમને ખાટલા પરથી ઉભા થઈને ‘રામ રામ’ ન કહેતા છરી-લાકડીથી હુમલો કર્યો.
ભારતમાં હિંદુઓ આજે દશેરા ઉજવશે, બીજી તરફ બૌદ્ધો અશોક વિજયાદશમી ઉજવશે. જાણો બૌદ્ધો માટે અશોક વિજયાદશમી શા માટે મહત્વનો દિવસ છે.