તમિલનાડુમાં સ્કૂલમાં ઘૂસી કાર્યક્રમ કરનાર 40 RSS કાર્યકરોની ધરપકડ

rss

તમિલનાડુની સ્ટાલિન સરકારે સ્કૂલોમાં પરાણે સંઘની શાખા યોજવા બદલ RSS ના 40 કાર્યકરોની ધરપકડ કરી છે. જાણો શું છે આખો મામલો.

100 વર્ષમાં એક પણ દલિત RSS પ્રમુખ કેમ નથી બન્યો?

Dalit RSS president

RSS તેની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. સંઘ પોતાના રાષ્ટ્રવાદી સંગઠન ગણાવે છે, પરંતુ વિપક્ષોએ તેનો અસલી ચહેરો છતો કરી દીધો છે.

આ ‘રાવણ’ને તમે ઓળખો છો?

Raavan

હિંદુત્વવાદીઓ રાવણને એક દુષ્ટ રાજા તરીકે રજૂ કરે છે પરંતુ વાસ્તવિકતા તેનાથી જુદી છે. અહીં ‘રાવણ’ સાથે જોડાયેલી એવી હકીકતો રજૂ કરી છે, જે તમારાથી છુપાવવામાં આવી છે.

દલિત વૃદ્ધોએ ખાટલા પરથી ઉઠીને ‘રામ રામ’ ન કહેતા છરીથી હુમલો

dalit news

Dalit News: ગામના સવર્ણ યુવકો દારૂ પીને નીકળ્યા હતા. દલિત વૃદ્ધોએ તેમને ખાટલા પરથી ઉભા થઈને ‘રામ રામ’ ન કહેતા છરી-લાકડીથી હુમલો કર્યો.

ભારતના બૌદ્ધો દશેરાને બદલે ‘અશોક વિજયાદશમી’ કેમ ઉજવે છે?

Ashoka Vijayadashami

ભારતમાં હિંદુઓ આજે દશેરા ઉજવશે, બીજી તરફ બૌદ્ધો અશોક વિજયાદશમી ઉજવશે. જાણો બૌદ્ધો માટે અશોક વિજયાદશમી શા માટે મહત્વનો દિવસ છે.