અમદાવાદના સાબરમતીમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

atrocity

અમદાવાદના સાબરમતીમાં AAPના નેતાએ મહાકાળી ચાલીના રહીશો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ થઈ છે.

RSS ની પરેડમાં સ્વયંસેવક બેંડ વગાડતા-વગાડતા પડ્યો, મોત થઈ ગયું

RSS parade

RSS ની પરેડ દરમિયાન બેન્ડમાં વગાડતી વખતે 23 વર્ષીય સ્વયંસેવક પડી ગયો અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.

ભાજપ કાર્યકરે દર્દીને 10 રૂપિયાનું બિસ્કિટ આપ્યું, ફોટો પાડી પાછું લઈ લીધું

biscuit viral video

ભાજપની કાર્યકર્તાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે એક હોસ્પિટલમાં એક દર્દીને 10 રૂપિયાનું એક બિસ્કિટ આપે છે અને પછી ફોટો પાડીને પાછું લઈ લે છે.

‘મોદી સરકારમાં સૌથી વધુ ગૌમાંસ એક્સપોર્ટ થાય છે’ – ઇન્દ્રનીલ રાજ્યગુરુ

Modi government Indranil Rajyaguru

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ મોદી સરકાર ગંભીર આક્ષેપો કર્યા.વિશ્વ હિંદુ પરિષદને ‘ગુંડાઓની ટોળકી’ ગણાવતા હોબાળો.

‘દરેક ગામમાં બોર્ડ લગાવો, મુસ્લિમોને નો એન્ટ્રી’, ટીનએજ કથાવાચિકાનો બફાટ

muslim-banned

લક્ષ્મી નામની ભાગવત કથાવાચિકાએ એક કથા દરમિયાન આ નિવેદન આપ્યું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાણો શું છે મામલો.

એટ્રોસિટી કેસના 16 દોષિતો સજા સંભળાવતા જ કોર્ટમાંથી ભાગી ગયા

Jodhpur atrocity case

દલિતવાસ સળગાવવાના કેસમાં કોર્ટે 16 દોષિતોને સજા સંભળાવતા જ તેઓ કોર્ટમાંથી ભાગી ગયા. પોલીસે 6 દિવસ સુધી ચૂપ રહી મામલો દબાવી રાખ્યો.