દલિત ADGP એ ભેદભાવથી કંટાળી સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી!
દલિત સમાજમાંથી આવતા ADGP અધિકારીને પોલીસ વિભાગમાં સતત વહીવટી ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. જેનાથી કંટાળીને અંતિમ પગલું ભર્યું.
દલિત સમાજમાંથી આવતા ADGP અધિકારીને પોલીસ વિભાગમાં સતત વહીવટી ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. જેનાથી કંટાળીને અંતિમ પગલું ભર્યું.
CJI બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર મનુવાદી વકીલ Rakesh Kishore એ કહ્યું છે કે, તેને આ બાબતે કોઈ અફસોસ નથી. જાણો બીજું શું કહ્યું.
વીજળીનું મીટર ચેક કરવા માટે આવેલા અધિકારી દલિત સમાજના હોવાનો ખ્યાલ આવતા રબારી પરિવારે તેમને ઘરમાં ન ઘૂસવા દીધા.
‘જય ભીમ’ ફિલ્મ જેવી પોલીસ ટોર્ચરની એક ઘટના સામે આવી છે. જેમાં પોલીસે 5 નિર્દોષ આદિવાસીઓને આરોપી બનાવી તેમની જમીન લઈ લીધી.
CJI BR Gavai પર ચાલુ કોર્ટમાં એક મનુવાદી બ્રાહ્મણ વકીલે જૂતું ફેંકીને હુમલો કર્યો હતો. બ્રાહ્મણ વકીલે નારા લગાવ્યા, ‘સનાતન કા અપમાન નહીં સહેગા હિંદુસ્તાન.’