દલિત ADGP એ ભેદભાવથી કંટાળી સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી!

dalit IPS Y. Puran Kumar suicide

દલિત સમાજમાંથી આવતા ADGP અધિકારીને પોલીસ વિભાગમાં સતત વહીવટી ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. જેનાથી કંટાળીને અંતિમ પગલું ભર્યું.

‘CJI ગવઈ પર જૂતું ફેંકવા બદલ મને કોઈ ડર કે અફસોસ નથી’

Rakesh Kishore

CJI બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર મનુવાદી વકીલ Rakesh Kishore એ કહ્યું છે કે, તેને આ બાબતે કોઈ અફસોસ નથી. જાણો બીજું શું કહ્યું.

વીજ કંપનીના દલિત કર્મચારીને રબારી પરિવારે ઘરમાં જતા રોક્યા!

dalit news

વીજળીનું મીટર ચેક કરવા માટે આવેલા અધિકારી દલિત સમાજના હોવાનો ખ્યાલ આવતા રબારી પરિવારે તેમને ઘરમાં ન ઘૂસવા દીધા.

પોલીસે મર્ડરમાં 5 નિર્દોષ આદિવાસીને ફસાવ્યા, પૈસા ન હોવાથી જમીન લઈ લીધી

adivasi news

‘જય ભીમ’ ફિલ્મ જેવી પોલીસ ટોર્ચરની એક ઘટના સામે આવી છે. જેમાં પોલીસે 5 નિર્દોષ આદિવાસીઓને આરોપી બનાવી તેમની જમીન લઈ લીધી.

CJI BR Gavai પર ચાલુ કોર્ટમાં બ્રાહ્મણ વકીલે હુમલો કર્યો!

CJI B R Gavai attack

CJI BR Gavai પર ચાલુ કોર્ટમાં એક મનુવાદી બ્રાહ્મણ વકીલે જૂતું ફેંકીને હુમલો કર્યો હતો. બ્રાહ્મણ વકીલે નારા લગાવ્યા, ‘સનાતન કા અપમાન નહીં સહેગા હિંદુસ્તાન.’