BSP મહારેલીમાં સમર્થકોનું ઘોડાપૂર ઉમટ્યું, માયાવતીએ 1 કલાક સંબોધન કર્યું

BSP mega rally in Lucknow

BSPની લખનઉ ખાતે યોજાયેલી મહારેલીમાં સમર્થકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. લોકો ઘરેથી મરચું-રોટલાં બાંધીને રેલીમાં આવ્યા. માયાવતીએ ઐતિહાસિક ભાષણ આપ્યું.

સાબરમતી-ગુરુગ્રામ વંદે ભારત ટ્રેન 500 કિ.મી. સુધી ખોટા ટ્રેક પર દોડી!

Sabarmati Gurugram Vande Bharat Train

અમદાવાદના સાબરમતીથી ગુરુગ્રામ સુધીની વંદે ભારત ટ્રેને 898 કિમીનું અંતર કાપવાનું હતું, પરંતુ તેણે 1400 કિમી લાંબી મુસાફરી કરી અને શરમજનક વિશ્વ રેકોર્ડ બની ગયો.

વઢવાણમાં દલિત યુવકના પાણીઢોળમાં માન્યવર કાંશીરામને શ્રદ્ધાંજલિ અપાઈ

Wadhwan news

વઢવાણના દલિત યુવકનું 5 ઓક્ટોબરના રોજ અવસાન થયું હતું. તેનું આજે પાણીઢોળ હતું, જેમાં સમાજે મહાનાયક માન્યવર કાંશીરામને પણ યાદ કર્યા.

નાગરાજ મંજુળેની ફિલ્મ ‘ઝૂંડ’ના એક્ટરની ગળું કાપી હત્યા કરાઈ

'Jhund' actor Priyashu was murdered

નાગરાજ મંજુળેની સુપરહિટ ફિલ્મ ‘ઝૂંડ’ના અભિનેતાની તેના મિત્રએ ગળું કાપી પથ્થરથી ચહેરો કચડી નાખીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે.

ગાંધીનગરના બહિયલમાં મુસ્લિમોના 190 દબાણો પર બુલડોઝર ફેરવાયું

Bahial gandhinagar news

ગાંધીનગરના બહિયલ ગામે નવરાત્રી દરમિયાન થયેલા તોફાન બાદ તંત્રે સવારથી મુસ્લિમોના ઘર-દુકાનો પર બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું છે.

રાજકોટમાં THAR ગાડી લઈને આવેલા દલિત યુવકને 4 લોકોએ માર્યો

rajkot news

Dalit News: રાજકોટમાં દલિત યુવક THAR કાર લઈને આવતા જાતિવાદી શખ્સોએ ‘તું નીચી જાતિનો થઈને અમારી સામે થાર લઈને કેમ આવે છે’ કહીને માર માર્યો.

માન્યવર કાંશીરામે કેવી રીતે શોષિત સમાજને શાસક બનાવ્યો?

Manyavar Kanshiram Death anniversary

માન્યવર કાંશીરામ સાહેબની આજે પુણ્યતિથિ છે. માન્યવર બાબાસાહેબના બહુજનોની સત્તામાં ભાગીદારીના સપનાને કેવી રીતે પૂર્ણ કરી શક્યાં તેનું રહસ્ય આ લેખમાં પડેલું છે.