‘એટલે બાબાસાહેબે ગળું આપ્યું એમ?’ કહેનાર પદ્મશ્રી હેમંત ચૌહાણે માફી માંગી?

Padma Shri Hemant Chauhan apologizes

જૂનાગઢના બહુજન એક્ટિવિસ્ટ નિખિલ ભીમવંશી સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં ડો.આંબેડકર વિશે અશોભનીય નિવેદન કરનાર પદ્મશ્રી હેમંત ચૌહાણે માફી માંગી?

અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીનું રાજીનામું લઈ લેવાયું

Amreli News

અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીને દલિત સમાજની વ્યક્તિને ગાળો ભાંડવાનું મોંઘું પડ્યું છે. ભાજપ હાઈકમાન્ડે તેનું રાજીનામું લઈ લીધું છે.

દરેક શેરીએ પોલીસ ગોઠવી ત્યારે દલિત વરરાજાની જાન નીકળી

Dalit grooms

જાતિવાદી તત્વોએ દલિત વરરાજા ઘોડીએ ચડશે તો હુમલો કરવાની ધમકી આપી હતી. પોલીસે દરેક શેરીએ સુરક્ષા ગોઠવવી પડી, ત્યારે બારાત નીકળી શકી.