‘એટલે બાબાસાહેબે ગળું આપ્યું એમ?’ કહેનાર પદ્મશ્રી હેમંત ચૌહાણે માફી માંગી?
જૂનાગઢના બહુજન એક્ટિવિસ્ટ નિખિલ ભીમવંશી સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં ડો.આંબેડકર વિશે અશોભનીય નિવેદન કરનાર પદ્મશ્રી હેમંત ચૌહાણે માફી માંગી?
જૂનાગઢના બહુજન એક્ટિવિસ્ટ નિખિલ ભીમવંશી સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં ડો.આંબેડકર વિશે અશોભનીય નિવેદન કરનાર પદ્મશ્રી હેમંત ચૌહાણે માફી માંગી?
અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીને દલિત સમાજની વ્યક્તિને ગાળો ભાંડવાનું મોંઘું પડ્યું છે. ભાજપ હાઈકમાન્ડે તેનું રાજીનામું લઈ લીધું છે.
જાતિવાદી તત્વોએ દલિત વરરાજા ઘોડીએ ચડશે તો હુમલો કરવાની ધમકી આપી હતી. પોલીસે દરેક શેરીએ સુરક્ષા ગોઠવવી પડી, ત્યારે બારાત નીકળી શકી.