રોડ ખરાબ હોય તો ઓછા અકસ્માત થાય છે’, 19 લોકોના મોત બાદ BJP સાંસદનો તર્ક
ભાજપ સાંસદના મતવિસ્તારમાં થયેલા અકસ્માતમાં 19 લોકોના મોત થયા હતા. ભાજપ સાંસદે કહ્યું, ‘રોડ ખરાબ હોય તો ઓછા અકસ્માત થાય છે’
ભાજપ સાંસદના મતવિસ્તારમાં થયેલા અકસ્માતમાં 19 લોકોના મોત થયા હતા. ભાજપ સાંસદે કહ્યું, ‘રોડ ખરાબ હોય તો ઓછા અકસ્માત થાય છે’
મેંદરડાના દલિત યુવકનું બાઈક ભૂલથી અથડાઈ જતા 6 કાઠી દરબાર અને ગઢવી શખ્સોએ મળી જાતિ વિરુદ્ધ અપશબ્દો કહી ઢોર માર માર્યો.
દલિત યુવતીની સૂમસામ જગ્યાએથી ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવી છે. પહેલી નજરે મામલો પ્રેમ પ્રકરણનો લાગી રહ્યો છે.
બીજી ગોળમેજી પરિષદમાં તમામ જૂથોની અલગ મતદાર મંડળોની માગણી સ્વીકારનાર ગાંધીજીએ દલિતોના અલગ મતદાર મંડળો અને અનામત બેઠકોની માંગ પણ સ્વીકારી નહીં.
રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, ભારતમાં 90 ટકા વસ્તી દલિત-OBC સમાજના લોકોની છે. પરંતુ દેશની સેનામાં 10 ટકા લોકો કબ્જો કરીને બેઠા છે.