રૂ.26 લાખ કરોડની લોન માફી માં એક પણ દલિત-OBC કેમ નથી?
રાજ્યસભામાં આરજેડીના સાંસદ સંજય યાદવે સવાલ ઉઠાવ્યો કે છેલ્લાં 10 વર્ષમાં મોદી સરકારે મૂડીપતિઓના 26 લાખ કરોડ માફ કર્યા છે, તેમાં એક પણ દલિત-પછાત નથી.
રાજ્યસભામાં આરજેડીના સાંસદ સંજય યાદવે સવાલ ઉઠાવ્યો કે છેલ્લાં 10 વર્ષમાં મોદી સરકારે મૂડીપતિઓના 26 લાખ કરોડ માફ કર્યા છે, તેમાં એક પણ દલિત-પછાત નથી.
રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, ભારતમાં 90 ટકા વસ્તી દલિત-OBC સમાજના લોકોની છે. પરંતુ દેશની સેનામાં 10 ટકા લોકો કબ્જો કરીને બેઠા છે.