રોડ ખરાબ હોય તો ઓછા અકસ્માત થાય છે’, 19 લોકોના મોત બાદ BJP સાંસદનો તર્ક

accidents

ભાજપ સાંસદના મતવિસ્તારમાં થયેલા અકસ્માતમાં 19 લોકોના મોત થયા હતા. ભાજપ સાંસદે કહ્યું, ‘રોડ ખરાબ હોય તો ઓછા અકસ્માત થાય છે’

મેંદરડામાં દલિત યુવકનું બાઈક અથડાતા 6 શખ્સોએ ઢોર માર માર્યો

kadi dalit news

મેંદરડાના દલિત યુવકનું બાઈક ભૂલથી અથડાઈ જતા 6 કાઠી દરબાર અને ગઢવી શખ્સોએ મળી જાતિ વિરુદ્ધ અપશબ્દો કહી ઢોર માર માર્યો.

દલિત યુવતીનું ગળું કાપીને હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી

dalit news

દલિત યુવતીની સૂમસામ જગ્યાએથી ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવી છે. પહેલી નજરે મામલો પ્રેમ પ્રકરણનો લાગી રહ્યો છે.

દલિતોના અલગ મતાધિકારના વિરોધમાં ગાંધીજીએ કેવા પેંતરા કરેલા?

separate voting rights for Dalits

બીજી ગોળમેજી પરિષદમાં તમામ જૂથોની અલગ મતદાર મંડળોની માગણી સ્વીકારનાર ગાંધીજીએ દલિતોના અલગ મતદાર મંડળો અને અનામત બેઠકોની માંગ પણ સ્વીકારી નહીં.

“દેશની 90 ટકા વસ્તી દલિત-OBCની, પણ સેનામાં 10 ટકા લોકોનો કબ્જો”

Dalit obc news

રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, ભારતમાં 90 ટકા વસ્તી દલિત-OBC સમાજના લોકોની છે. પરંતુ દેશની સેનામાં 10 ટકા લોકો કબ્જો કરીને બેઠા છે.