દાહોદના લીમખેડામાં SIR ની કામગીરી વચ્ચે BLOએ આપઘાત કર્યો
ગુજરાતમાં SIR ની કામગીરી અંતિમ તબક્કામાં છે ત્યારે દાહોદના લીમખેડામાં આદિવાસી સમાજના એક શિક્ષકે આપઘાત કર્યો.
ગુજરાતમાં SIR ની કામગીરી અંતિમ તબક્કામાં છે ત્યારે દાહોદના લીમખેડામાં આદિવાસી સમાજના એક શિક્ષકે આપઘાત કર્યો.
કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં ડાયરા કલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહિરની પૂછપરછ બાદ ધરપકડ.
પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ SIR ની યાદીમાં કપાઈ ગયું હોવાની ફરિયાદ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કરી છે.
રાજકોટના લોધિકા તાલુકાના ચીભડા ગામે ભાજપના પૂર્વ સાંસદે ઉદ્યોગપતિ સાથે મળી 11 એકર જમીન પચાવી પાડી.
Raju Barot passes away: ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું હૃદયરોગના હુમલાને કારણે નિધન.
ગુજરાતમાં લોકોના આપઘાતનો આંકડો સતત વધી રહ્યો છે. આર્થિક સંકડામણ, પ્રેમસંબંધ, તણાવ મુખ્ય કારણ.