પાટણના ચંદ્રુમાણામાં દલિતના વરઘોડા પર બુટલેગરનો તલવારથી હુમલો!
પાટણના ચંદ્રુમાણામાં દલિત વરરાજાના વરઘોડા પર ઠાકોર બુટલેગરોએ ખુલ્લી તલવારો સાથે હુમલો કરતા ખુશીનો પ્રસંગ ભયમાં ફેરવાયો.
પાટણના ચંદ્રુમાણામાં દલિત વરરાજાના વરઘોડા પર ઠાકોર બુટલેગરોએ ખુલ્લી તલવારો સાથે હુમલો કરતા ખુશીનો પ્રસંગ ભયમાં ફેરવાયો.
ડાંગના વઘઈમાં બોરીગાંવઠા ગામ નજીક 3 તસ્કરો વનકર્મી પર ધારદાર હથિયારો વડે હુમલો કરી ફરાર.
ભક્તિના જ્ઞાનમાર્ગના તેજસ્વી નક્ષત્ર સંત રવિદાસ માત્ર ભજનિક નહોતા, પણ શ્રમ અને સમાનતાના પ્રખર હિમાયતી હતા.
રામલીલામાં રામ બનેલા બ્રાહ્મણ યુવકનું તીર રાવણ બનેલા દલિત યુવકની આંખમાં વાગતા યુવક અંધ બન્યો. એટ્રોસિટીની ફરિયાદ દાખલ.
અમદાવાદના રાણીપની આશ્રમ પાર્ક સોસાયટીમાં આયોજિત કાર્યક્રમમાં ભન્તે પથિક શ્રેષ્ઠીજીના હસ્તે 43 લોકોએ બૌદ્ધ દીક્ષા ગ્રહણ કરી.