બિહારના કુશેશ્વરસ્થાનમાં દલિતવાસ પર હુમલો, 250 લોકો ફરિયાદ
બિહારના કુશેશ્વરસ્થાનમાં દલિતવાસ પર જીવલેણ હુમલો. 70 લોકો સામે નામજોગ સહિત 220 લોકો સામે એફઆઈઆર નોંધાઈ. ગામમાં સન્નાટો.
બિહારના કુશેશ્વરસ્થાનમાં દલિતવાસ પર જીવલેણ હુમલો. 70 લોકો સામે નામજોગ સહિત 220 લોકો સામે એફઆઈઆર નોંધાઈ. ગામમાં સન્નાટો.
રવિદાસ જયંતિની શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચેનો વિવાદ લોહિયાળ બન્યો. સામસામે ગોળીબારમાં બે ના મોત, અનેક ઘાયલ. 10 વાહનો સળગાવ્યા.
પાટણના ચંદ્રુમાણામાં દલિત વરરાજાના વરઘોડામાં તલવારથી હુમલો કરનારા તત્વો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
કાકોરીમાં દલિત પરિવાર પર બે ડઝન લોકોએ હુમલો કરી પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કરતા ચકચાર મચી.
મુંબઈની નાનકડી અને ગીચ ખોલીમાં જેમણે ડૉ.આંબેડકરને દીવો પકડી રાખીને ભણાવ્યા તેવા સૂબેદાર રામજી સકપાલની કહાની.
દલિત પરિવારે કેસ પાછો ન ખેંચતા આરોપી યુવકે જાહેરમાં પિસ્તોલ કાઢી ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ધમકી આપી. વીડિયો વાયરલ.
દલિત નેતાને પહેલા ટ્રેક્ટરથી કચડ્યા, પછી લોખંડના પાઈપથી ફટકા મારી હત્યા કરી. આખા રાજ્યમાં દલિતોનું વિરોધ પ્રદર્શન.