બિહારના કુશેશ્વરસ્થાનમાં દલિતવાસ પર હુમલો, 250 લોકો ફરિયાદ

Attack on Dalits in Bihars Kusheshwar

બિહારના કુશેશ્વરસ્થાનમાં દલિતવાસ પર જીવલેણ હુમલો. 70 લોકો સામે નામજોગ સહિત 220 લોકો સામે એફઆઈઆર નોંધાઈ. ગામમાં સન્નાટો.

રવિદાસ જયંતિની ઉજવણી લોહીયાળ બની, ગોળીબારમાં 2 ના મોત

Ravidas Jayanti group clash

રવિદાસ જયંતિની શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચેનો વિવાદ લોહિયાળ બન્યો. સામસામે ગોળીબારમાં બે ના મોત, અનેક ઘાયલ. 10 વાહનો સળગાવ્યા.

ચંદ્રુમાણા વરઘોડા વિવાદમાં 8 સામે એટ્રોસિટીની ફરિયાદ, 3ની ધરપકડ

Chandrumana incident Atrocity case

પાટણના ચંદ્રુમાણામાં દલિત વરરાજાના વરઘોડામાં તલવારથી હુમલો કરનારા તત્વો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

કાકોરીમાં દલિત પરિવારને પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દેવા પ્રયાસ

dalit news

કાકોરીમાં દલિત પરિવાર પર બે ડઝન લોકોએ હુમલો કરી પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કરતા ચકચાર મચી.

રામજી સકપાલ: ભીમરાવને ‘ડૉ.આંબેડકર’ બનાવનાર પ્રજ્ઞાવાન પિતા

Ramji Sakpal

મુંબઈની નાનકડી અને ગીચ ખોલીમાં જેમણે ડૉ.આંબેડકરને દીવો પકડી રાખીને ભણાવ્યા તેવા સૂબેદાર રામજી સકપાલની કહાની.

દલિત પરિવારે કેસ પાછો ન ખેંચતા આરોપીએ ગોળીબાર કર્યો

Bhagalpur Accused fire

દલિત પરિવારે કેસ પાછો ન ખેંચતા આરોપી યુવકે જાહેરમાં પિસ્તોલ કાઢી ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ધમકી આપી. વીડિયો વાયરલ.

દલિત નેતાની ટ્રેક્ટરથી કચડી હત્યા, રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન શરૂ

Kurnool dalit leader murder case

દલિત નેતાને પહેલા ટ્રેક્ટરથી કચડ્યા, પછી લોખંડના પાઈપથી ફટકા મારી હત્યા કરી. આખા રાજ્યમાં દલિતોનું વિરોધ પ્રદર્શન.