કોડીનારમાં SIR પ્રક્રિયામાં 6700 મુસ્લિમોના નામ કમી કરી દેવાયા!
કોડીનારમાં મુસ્લિમ સમાજના 6700થી વધુ મતદારોના નામ SIR માં કમી કરી દેવાયાનો આક્ષેપ લાગ્યો છે. 47 લોકો સામે કાર્યવાહીની માંગ ઉઠી.
કોડીનારમાં મુસ્લિમ સમાજના 6700થી વધુ મતદારોના નામ SIR માં કમી કરી દેવાયાનો આક્ષેપ લાગ્યો છે. 47 લોકો સામે કાર્યવાહીની માંગ ઉઠી.
ડૉ.આંબેડકર અને ગાંધીજી વચ્ચે જાતિવાદ અંગેના વૈચારિક મતભેદો જગજાહેર છે. પરંતુ સાવરકર અને આંબેડકર વચ્ચે આ મુદ્દે કેવા સંબંધો હતા?
અયોધ્યામાં લગ્ન પ્રસંગમાં આવેલી દલિત સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી.