ગૌતસ્કરીના આરોપમાં બજરંગદળ કાર્યકરોએ મુસ્લિમ યુવકને ગોળી મારી દીધી?
ગૌતસ્કરીના આરોપમાં બજરંગ દળના કાર્યકરોએ એક 28 વર્ષના મુસ્લિમ યુવકની ગોળી મારી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ગૌતસ્કરીના આરોપમાં બજરંગ દળના કાર્યકરોએ એક 28 વર્ષના મુસ્લિમ યુવકની ગોળી મારી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
જ્યારે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની જ્વાળાઓ ભભૂકી રહી હતી, ત્યારે પીએમ મોદીએ વિશ્વને ‘બુદ્ધ’નો શાંતિ સંદેશ આપવાને બદલે ઈઝરાયલની મિસાઈલ ટેકનોલોજીના ગુણગાન કેમ ગાયા?
દલિત વિદ્યાર્થીનીએ ક્લાસમાં સવાલ કરતા શિક્ષિકા અપૂર્વા શર્માએ, ‘તું ચમારી, બીજાની વકીલાત કરવાનું બંધ કરી દે’ કહીને જાહેરમાં અપમાનિત કરી!
દુબઈમાં આંતરરાષ્ટ્રીય જ્યોતિષ સંમેલનમાં ભાગ લેવા ગયેલા ભારતના જ્યોતિષીઓ ખુદનું ભવિષ્ય ન ભાખી શક્યા. યુદ્ધના કારણે દુબઈમાં ફસાયા.
ધો.10માં અભ્યાસ કરતો દલિત વિદ્યાર્થી પરીક્ષા આપીને શાળામાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે જાહેરમાં ગોળી મારી હત્યા કરી દેવાઈ.