અમદાવાદમાં 94 ટકા વિધવાઓનું પેન્શન છીનવાયું, 46 હજારથી વધુ નામ ‘ડીલિટ’
Widow Pension Cut Gujarat: અમદાવાદ જિલ્લામાં વિધવા સહાયના લાભાર્થીઓની સંખ્યા 50 હજારથી ઘટાડીને માત્ર 3 હજાર કરી દેવાતા કહેવાતી સંવેદનશીલ સરકારની પોલ ખૂલી.
Widow Pension Cut Gujarat: અમદાવાદ જિલ્લામાં વિધવા સહાયના લાભાર્થીઓની સંખ્યા 50 હજારથી ઘટાડીને માત્ર 3 હજાર કરી દેવાતા કહેવાતી સંવેદનશીલ સરકારની પોલ ખૂલી.
Malnutrition in Gujarat: ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર છે. આદિવાસી પટ્ટામાં કરોડોનું બજેટ ખર્ચાયા બાદ પણ સ્થિતિ વધુ વણસી.
માન્યવર કાંશીરામે સામાજિક પરિવર્તનની લડાઈ લડવાનો નિર્ણય કર્યો ત્યારે જે પાંચ પ્રતિજ્ઞાઓ લીધી હતી તે આજના જમાનામાં કોઈ વ્યક્તિ પાળી શકે તેમ નથી.