ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડો રૂપિયા પાણીમાં ગયા!
Malnutrition in Gujarat: ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર છે. આદિવાસી પટ્ટામાં કરોડોનું બજેટ ખર્ચાયા બાદ પણ સ્થિતિ વધુ વણસી.
Malnutrition in Gujarat: ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર છે. આદિવાસી પટ્ટામાં કરોડોનું બજેટ ખર્ચાયા બાદ પણ સ્થિતિ વધુ વણસી.
કેન્દ્ર સરકારે સંસદમાં આપેલા આંકડાઓએ વડાપ્રધાન મોદીના વતન ગુજરાતમાં આદિવાસી બાળકોની દયનિય સ્થિતિની પોલ ખોલી નાખી.