દુનિયામાં સરમુખત્યારશાહી વધી, જાણો ભારતમાં શું સ્થિતિ છે?
V-Dem ઇન્સ્ટિટ્યૂટના 2026ના અહેવાલ મુજબ, વિશ્વની 74% વસ્તી હવે સરમુખત્યારશાહી શાસન હેઠળ છે અને લોકશાહીનું વૈશ્વિક સ્તર ઘટીને 1978ના સ્તરે પહોંચી ગયું છે. વાંચો રિપોર્ટ.
V-Dem ઇન્સ્ટિટ્યૂટના 2026ના અહેવાલ મુજબ, વિશ્વની 74% વસ્તી હવે સરમુખત્યારશાહી શાસન હેઠળ છે અને લોકશાહીનું વૈશ્વિક સ્તર ઘટીને 1978ના સ્તરે પહોંચી ગયું છે. વાંચો રિપોર્ટ.
દલિત યુવતી ચૈત્રી નવરાત્રિમાં હિંદુ હોવાના વહેમમાં મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. એ પછી જાતિવાદી તત્વોએ જે કર્યું એ પછી શું તે કદી મંદિરમાં જવાની હિંમત કરશે?
Sayajirao Gaekwad: રાજાશાહી કાળ મુદ્દે જ્યારે પણ ‘સુશાસન’ અને ‘માનવીય સંવેદના’ની વાત નીકળે ત્યારે વડોદરાના પ્રજાવત્સલ રાજવી સર સયાજીરાવ ગાયકવાડનું સૂર્યની જેમ ઝળહળશે.
Dalit News: બોટાદના ગઢડા પીપળનો દલિત પરિવાર ખેતરમાંથી પસાર થતી જેટકો વીજ લાઇનના વળતર માટે સરપંચ પાસે સહી કરાવવા જતા લાફો માર્યો.
સતલાસણના વેપારીના પરિવારને વરઘોડો કાઢવા બદલ સામાજિક બહિષ્કારની ધમકી મળી. એટ્રોસિટીની ફરિયાદ કરતા ભાજપના નેતાએ જાનથી મારી નાખવાની ધમકી આપી.