દેશમાં 3 મહિનામાં મેન્યુઅલ સ્કેવેજિંગમાં 36 સફાઈકર્મીઓના મોત!
સુપ્રીમ કોર્ટે દેશમાં મેન્યુઅલ સ્કેવેજિંગ પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં તેનો અમલ થઈ રહ્યો નથી તેવું આંકડાઓ કહે છે. છેલ્લાં 3 મહિનામાં 36 સફાઈકર્મીઓ મોતને ભેટ્યાં.
સુપ્રીમ કોર્ટે દેશમાં મેન્યુઅલ સ્કેવેજિંગ પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં તેનો અમલ થઈ રહ્યો નથી તેવું આંકડાઓ કહે છે. છેલ્લાં 3 મહિનામાં 36 સફાઈકર્મીઓ મોતને ભેટ્યાં.
જસદણના વડોદ ગામે બાબાસાહેબનું બોર્ડ હટાવવાના તંત્રના નિર્ણય સામે દલિત સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો, દલિત આગેવાને આત્મવિલોપનનો પ્રયાસ કરતા તંગદિલી સર્જાઈ.