જસદણના વડોદમાં ડૉ.આંબેડકરના બોર્ડનો વિવાદ: દલિત આગેવાને ફિનાઈલ પીધું
જસદણના વડોદ ગામે બાબાસાહેબનું બોર્ડ હટાવવાના તંત્રના નિર્ણય સામે દલિત સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો, દલિત આગેવાને આત્મવિલોપનનો પ્રયાસ કરતા તંગદિલી સર્જાઈ.
જસદણના વડોદ ગામે બાબાસાહેબનું બોર્ડ હટાવવાના તંત્રના નિર્ણય સામે દલિત સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો, દલિત આગેવાને આત્મવિલોપનનો પ્રયાસ કરતા તંગદિલી સર્જાઈ.