14 વર્ષની દલિત સગીરાને 20 દિવસ બંધક બનાવી સામૂહિક દુષ્કર્મ
14 વર્ષની દલિત સગીરાને નરાધમોએ 20 દિવસ સુધી બંધક બનાવી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું; પોલીસે સગીરાના પરિવારની ફરિયાદ પણ ન લીધી. સગીરા આઘાતમાં સરી પડી.
14 વર્ષની દલિત સગીરાને નરાધમોએ 20 દિવસ સુધી બંધક બનાવી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું; પોલીસે સગીરાના પરિવારની ફરિયાદ પણ ન લીધી. સગીરા આઘાતમાં સરી પડી.