સિદ્ધિવિનાયકમાં દર વર્ષે 18 કરોડની ચોરી થાય છેઃ રાજ ઠાકરે

Eighteen crores are stolen every year in Siddhivinayak

MNS ચીફ રાજ ઠાકરેએ સનસનીખેજ દાવો કર્યો છે કે, મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે 18 કરોડ અને અયોધ્યા રામ મંદિરમાં 1400 કરોડ રૂપિયાની ચોરી થઈ છે.

13 વર્ષની દલિત સગીરા પર 5 કિશોરોએ ગેંગરેપ ગુજાર્યો

Dalit minor gangraped by five teenagers in Shahjahanpur

13 વર્ષની દલિત સગીરા સાંજના સમયે શૌચ માટે ગઈ હતી, એ દરમિયાન 5 સગીરોએ તેને ઘેરી લઈ દુષ્કર્મ આચર્યું. પોક્સો, એટ્રોસિટીનો ગુનો દાખલ.