ગાંધીનગર બાર એસો.ના મહામંત્રી સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ
ગાંધીનગર બાર એસોસિએશનના મહામંત્રી દિલીપસિંહે દલિત મહિલા વકીલ પર જાતિવાદી ટિપ્પણી કરી ધમકી આપતાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
ગાંધીનગર બાર એસોસિએશનના મહામંત્રી દિલીપસિંહે દલિત મહિલા વકીલ પર જાતિવાદી ટિપ્પણી કરી ધમકી આપતાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
દલિત યુવકને 6 ગૌરક્ષક ગુંડાઓએ માર મારી બળજબરીથી ગોબર ખવડાવ્યું. કથિત ગૌરક્ષકો બજરંગ દળના કાર્યકરો હોવાનું સામે આવ્યું છે.
15મી ઓગસ્ટની ઉજવણીના સરકારી કાર્યક્રમમાં દલિતોને જાતિવાદી સવર્ણોએ ખુરશી પરથી ઉઠાડી મૂકી જમીન પર બેસવા મજબૂર કરતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.
13 વર્ષની દલિત સગીરા સાંજના સમયે શૌચ માટે ગઈ હતી, એ દરમિયાન 5 સગીરોએ તેને ઘેરી લઈ દુષ્કર્મ આચર્યું. પોક્સો, એટ્રોસિટીનો ગુનો દાખલ.
મંદિર પ્રવેશ મુદ્દે જાતિવાદી તત્વોએ દલિત યુવકો પર હુમલો કર્યો. 42 લોકો સામે ગુનો નોંધી વહીવટીતંત્રે દલિતોને પૂજા કરાવી.