ધોળકાના સરોડામાં દલિતોએ મંત્રી, MLA ને એક કલાક સુધી ઘેર્યા

dholka-saroda-dalit-farmers-protest-modhwadia

ધોળકાના સરોડામાં પોતાની જમીન અને હકના ન્યાય માટે દલિત ખેડૂતોએ મંત્રી અર્જુન મોઢવાડિયા અને MLA કિરીટસિંહ ડાભીને 1 કલાક સુધી ઘેરી લેતા ચકચાર મચી.

એક ફાર્મહાઉસમાં મારી હત્યાનું કાવતરું ઘડાયું છેઃ ચંદ્રશેખર આઝાદ

chandrashekhar-aazad-murder-plot-farmhouse-allegation

નગીનાના સાંસદ અને આઝાદ સમાજ પાર્ટી કાંશીરામના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે એક ચોંકાવનારો ખૂલાસો કર્યો છે. વાંચો રિપોર્ટ.