ધોળકાના સરોડામાં દલિતોએ મંત્રી, MLA ને એક કલાક સુધી ઘેર્યા
ધોળકાના સરોડામાં પોતાની જમીન અને હકના ન્યાય માટે દલિત ખેડૂતોએ મંત્રી અર્જુન મોઢવાડિયા અને MLA કિરીટસિંહ ડાભીને 1 કલાક સુધી ઘેરી લેતા ચકચાર મચી.
ધોળકાના સરોડામાં પોતાની જમીન અને હકના ન્યાય માટે દલિત ખેડૂતોએ મંત્રી અર્જુન મોઢવાડિયા અને MLA કિરીટસિંહ ડાભીને 1 કલાક સુધી ઘેરી લેતા ચકચાર મચી.
નગીનાના સાંસદ અને આઝાદ સમાજ પાર્ટી કાંશીરામના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે એક ચોંકાવનારો ખૂલાસો કર્યો છે. વાંચો રિપોર્ટ.