‘અનામતને હાથ તો લગાવી જુઓ, દેશ ન હલાવી નાખીએ તો કહેજો’
નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે કેન્દ્રની મોદી સરકાર અને RSSને ખુલ્લી ચેતવણી આપતાં કહ્યું કે અનામત સાથે ચેડાં કરશો તો દેશમાં ભૂકંપ આવશે.
નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે કેન્દ્રની મોદી સરકાર અને RSSને ખુલ્લી ચેતવણી આપતાં કહ્યું કે અનામત સાથે ચેડાં કરશો તો દેશમાં ભૂકંપ આવશે.
ભીમ આર્મી ચીફ અને આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે સત્તામાં આવ્યે એન્જિનિયરિંગ અને MBBS સહિતનું ઉચ્ચ શિક્ષણ મફત કરવાની મોટી જાહેરાત કરી છે.
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદને મેરઠના પીડિત પરિવારને મળતા રોકવા પોલીસ ખડકી દેવાઈ, કાચા રસ્તે બાઈક પર પીડિત પરિવારને મળવા પહોંચ્યા.