IIT બોમ્બેમાં જાતિવાદથી કંટાળી દલિત વિદ્યાર્થીનો આપઘાત!
IIT બોમ્બેના હોનહાર દલિત વિદ્યાર્થી સાહિલ વાકોડે જાતિવાદી પ્રોફેસરોના જાતિવાદથી કંટાળીને અમદાવાદના દર્શન સોલંકીની જેમ આપઘાત કરી લીધો!
IIT બોમ્બેના હોનહાર દલિત વિદ્યાર્થી સાહિલ વાકોડે જાતિવાદી પ્રોફેસરોના જાતિવાદથી કંટાળીને અમદાવાદના દર્શન સોલંકીની જેમ આપઘાત કરી લીધો!
પાલનપુરના ટોકરીયા ગામે ગાય ખેતરમાં ઘૂસતા 13 વર્ષના ભીલ બાળકને ખેડૂતે ઢોર માર મારી ઓરડીમાં ગોંધી રાખ્યો, પિતાને મારી નાખવાની ધમકી આપી.