ગુજરાતમાં હોળી-ધૂળેટી દરમિયાન કેટલા લોકોના મોત થયા?
ગુજરાતમાં હોળી-ધૂળેટીની ઉજવણી વચ્ચે અલગ-અલગ દુર્ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, આંકડો જાણીને ચોંકી જશો. અનેક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું.
ગુજરાતમાં હોળી-ધૂળેટીની ઉજવણી વચ્ચે અલગ-અલગ દુર્ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, આંકડો જાણીને ચોંકી જશો. અનેક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું.
ગુજરાત વિધાનસભામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરવામાં આવેલા લગ્ન નોંધણીના નવા સુધારાઓએ રાજ્યના પ્રગતિશીલ વર્ગમાં ચિંતા જગાવી છે. સરકાર આ સુધારાને ‘દીકરીઓની સુરક્ષા’ અને ‘પારદર્શિતા’ના મહોરા હેઠળ રજૂ કરી રહી છે, પરંતુ તેની ભીતરમાં છુપાયેલો એજન્ડા સ્પષ્ટપણે બંધારણ વિરોધી અને સ્ત્રી વિરોધી જણાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી મહેસાણા, હિંમતનગર અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં … Read more
ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ સરકારે પરમીટ દ્વારા જેટલો દારૂ વેચ્યો તેના કરતા વધુ ગેરકાયદે દારૂ માત્ર અમદાવાદમાંથી ઝડપાયો.
ગુજરાતમાં લોકોના આપઘાતનો આંકડો સતત વધી રહ્યો છે. આર્થિક સંકડામણ, પ્રેમસંબંધ, તણાવ મુખ્ય કારણ.
મજૂરોને રોજગાર મળી રહે તે માટે શરૂ કરાયેલી મનરેગા(MGNREGA) યોજના ગુજરાતના મોટાભાગના મજૂરોને રોજગારી અપાવી શકી નથી.
ગુજરાતમાં અટકોના ઈતિહાસના પ્રથમ પુસ્તક ગણાતા ‘ગુજરાતી અટકોના ઈતિહાસ’માં લેખિકા વિનોદિની નીલકંઠે દલિતોની અટકો વિશે જે લખ્યું છે તે ચોંકાવનારું છે.
જસદણમાં ઋષિ ભારતી બાપુએ આપેલા નિવેદન બાદ કોળી ઠાકોર સમાજના આગેવાનો પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવવા સહમત થયા છે અને ટૂંક સમયમાં જાહેરાત કરાશે.
ગુજરાતમાં ઉત્તરાખંડની ભાજપ સરકાર જેમ UCC લાગુ કરવામાં આવશે. આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી ઓફિશ્યિલ જાહેરાત કરશે.