તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરી ખંડિત કરી
Dr. Ambedkars statue vandalized: 14મી એપ્રિલ નજીક આવતા જ તોફાની તત્વો સક્રિય, ડૉ.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરી તોડફોડ કરાતા દલિત સમાજમાં ભારે રોષ.
Dr. Ambedkars statue vandalized: 14મી એપ્રિલ નજીક આવતા જ તોફાની તત્વો સક્રિય, ડૉ.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરી તોડફોડ કરાતા દલિત સમાજમાં ભારે રોષ.
તોફાની તત્વોએ ડો. આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડતા ગામમાં તણાવ સર્જાયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ.