અમદાવાદના સરખેજમાં બોટ ઉંધી વળી જતા ત્રણ યુવકોના મોત

Ahmedabad Three youths die after boat capsizes

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં બોટ ઉંધી વળી જતા ત્રણ યુવકોના મોત થયા છે. પ્રાથમિક માહિતીમાં યુવકો દલિત સમાજના હોવાનું કહેવાય છે.

અમદાવાદના રેશનાલિસ્ટ અરૂણ પટેલની અમરેલી પોલીસે ધરપકડ કરી

Arun Patel Ahmedabad rationalist arrested

અમદાવાદના બહુજન એક્ટિવિસ્ટ, આગેવાન, રેશનાલિસ્ટ અરૂણ પટેલની અમરેલી પોલીસે બે વર્ષ જૂના કેસમાં ધરપકડ કરતા બહુજન સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે.