અમદાવાદના સરખેજમાં બોટ ઉંધી વળી જતા ત્રણ યુવકોના મોત
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં બોટ ઉંધી વળી જતા ત્રણ યુવકોના મોત થયા છે. પ્રાથમિક માહિતીમાં યુવકો દલિત સમાજના હોવાનું કહેવાય છે.
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં બોટ ઉંધી વળી જતા ત્રણ યુવકોના મોત થયા છે. પ્રાથમિક માહિતીમાં યુવકો દલિત સમાજના હોવાનું કહેવાય છે.
અમદાવાદના બહુજન એક્ટિવિસ્ટ, આગેવાન, રેશનાલિસ્ટ અરૂણ પટેલની અમરેલી પોલીસે બે વર્ષ જૂના કેસમાં ધરપકડ કરતા બહુજન સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે.