અમદાવાદમાં ‘પુના કરારની અસર અને ઉકેલ’ મુદ્દે ચિંતન શિબિર યોજાઈ

Ahmedabad on the impact of the Pune Accord

અમદાવાદના બાપુનગર ખાતે ‘પુના કરાર: ઇતિહાસ, અસર અને ઉકેલ’ વિષય પર યોજાયેલી તાલીમ શિબિરમાં વક્તાઓ મયૂર વાઢેર અને જગદીશ સોલંકીએ ગહન ચિંતન રજૂ કર્યું.

અમદાવાદના દલિતો-આદિવાસીઓ સાથે મોટો ખેલ થઈ ગયો!

Ahmedabad news

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને સર્વે કર્યા વિના જ દલિતો-આદિવાસીઓ માટે રૂ. 3761 કરોડ ફાળવ્યા છે. પરંતુ તે વાપરશો ક્યાં અને કેવી રીતે તેનો તંત્ર પાસે કોઈ જવાબ નથી.

અમદાવાદના સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી, 39 લોકોનું રેસ્ક્યુ

Ahmedabad news

અમદાવાદના અમરાઈવાડીમાં જર્જરિત સ્લમ ક્વાર્ટર્સની ગેલેરી તૂટી પડતા અફરાતફરી મચી હતી, ફાયર બ્રિગેડે ફસાયેલા 39 રહીશોને સુરક્ષિત બહાર કાઢ્યા.

અમદાવાદની 7 સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી

Ahmedabad schools bomb threats

અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સહિત 7 જાણીતી શાળાઓમાં 26મી જાન્યુઆરીએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી.

અમદાવાદના સરખેજમાં બોટ ઉંધી વળી જતા ત્રણ યુવકોના મોત

Ahmedabad Three youths die after boat capsizes

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં બોટ ઉંધી વળી જતા ત્રણ યુવકોના મોત થયા છે. પ્રાથમિક માહિતીમાં યુવકો દલિત સમાજના હોવાનું કહેવાય છે.

અમદાવાદના રેશનાલિસ્ટ અરૂણ પટેલની અમરેલી પોલીસે ધરપકડ કરી

Arun Patel Ahmedabad rationalist arrested

અમદાવાદના બહુજન એક્ટિવિસ્ટ, આગેવાન, રેશનાલિસ્ટ અરૂણ પટેલની અમરેલી પોલીસે બે વર્ષ જૂના કેસમાં ધરપકડ કરતા બહુજન સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે.