અમદાવાદમાં મહિલા અધિકાર મંચ દ્વારા ‘વિશ્વ મહિલા દિન’ની ઉજવણી કરાઈ

Mahila Adhikar Manch in Ahmedabad

અમદાવાદના વેજલપુર ખાતે મહિલા અધિકાર મંચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બહુજન સમાજની મહિલાઓના સશક્તિકરણ અને જાગૃતિ માટે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો.

દર્શન સોલંકીની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે શાંતિ વંદના યોજાઈ

Darshan Solanki death anniversary

IIT બોમ્બેમાં જાતિવાદનો ભોગ બની જીવન ટૂંકાવી લેનાર અમાદવાદના હોનહાર દલિત વિદ્યાર્થી દર્શન સોલંકીની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે તેના ઘરે શાંતિ વંદના યોજાઈ.

અમદાવાદના સરખેજમાં બોટ ઉંધી વળી જતા ત્રણ યુવકોના મોત

Ahmedabad Three youths die after boat capsizes

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં બોટ ઉંધી વળી જતા ત્રણ યુવકોના મોત થયા છે. પ્રાથમિક માહિતીમાં યુવકો દલિત સમાજના હોવાનું કહેવાય છે.

વેજલપુરમાં ડૉ.આંબેડકર જયંતિએ નિઃશુલ્ક મેડિકલ કૅમ્પ યોજાયો

free medical camp organized in vejalpur on ambedkar jayanti

અમદાવાદના વેજલપુરમાં 14મી એપ્રિલના રોજ ડો.આંબેડકર જન્મજયંતિ નિમિત્તે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેનો મોટી સંખ્યામાં બહુજનોએ લાભ લીધો હતો.

વાલ્મિકી સમાજના કિન્નરને ન્યાય અપાવવામાં પોલીસને રસ નથી

Ahmedabad Kinnar Atrocity (3)

અમદાવાદના Valmiki સમાજમાંથી આવતા Transgender ને અસામાજિક તત્વોએ જાતિસૂચક ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપી છે પણ પોલીસ આરોપીઓની ધરપકડ કરતી નથી.

અમદાવાદમાં ‘દલિત પેન્થર’ના નહીં લખાયેલા ઈતિહાસ પર વાર્તાલાપ યોજાયો

Conversation 1

જ.વી.પવાર, ઘનશ્યામ શાહ, પ્રકાશ શાહ, વાલજીભાઈ પટેલ, ચંદુભાઈ મહેરિયા, મનીષી જાની, રાહુલ પરમારે દલિત પેન્થરના અનેક વણસાંભળ્યાં પાનાં ઉજાગર કર્યાં.