અમરેલી એસટી ડેપોના ત્રણ દલિતકર્મીઓએ એકસાથે ફિનાઈલ પી લીધી
અમરેલી એસટી ડેપોના ત્રણ દલિતકર્મીઓએ ડેપો મેનેજર સહિતના લોકોની સતત હેરાનગતિથી કંટાળીને આખરે ફિનાઈલ પી લેતા ચકચાર મચી ગઈ છે.
અમરેલી એસટી ડેપોના ત્રણ દલિતકર્મીઓએ ડેપો મેનેજર સહિતના લોકોની સતત હેરાનગતિથી કંટાળીને આખરે ફિનાઈલ પી લેતા ચકચાર મચી ગઈ છે.
વરસાદી પાણીના નિકાલની ખૂલ્લી ગટરમાં સવર્ણોએ તેમની ગટરોના ગંદા પાણી કાઢતા દલિતોનું જીવવું હરામ કરી નાખ્યું છે.
અમરેલીમાં છેલ્લાં ત્રણ દિવસમાં બીજી વાર સિંહે માણસનો શિકાર કર્યો. યુવક રાત્રે સાસરિયે આવી રહ્યો હતો ત્યારે સિંહે હુમલો કરી શિકાર કર્યો હોવાનું અનુમાન.