ડૉ.આંબેડકરની અમદાવાદ મુલાકાતના સ્થળને ‘હેરિટેજ સ્મારક’ જાહેર કરો
ડૉ. આંબેડકરની 1931ની ઐતિહાસિક અમદાવાદના ખાનપુરની મુલાકાત સાથે જોડાયેલા સ્થળની સત્તાવાર તપાસ કરી ‘હેરિટેજ સ્મૃતિસ્થળ’ બનાવવાની માંગ ઉઠી છે.
ડૉ. આંબેડકરની 1931ની ઐતિહાસિક અમદાવાદના ખાનપુરની મુલાકાત સાથે જોડાયેલા સ્થળની સત્તાવાર તપાસ કરી ‘હેરિટેજ સ્મૃતિસ્થળ’ બનાવવાની માંગ ઉઠી છે.