ગાંધીનગર સચિવાલયમાં એક્ટિવિસ્ટ ચંદ્રિકાબેન સોલંકીને ‘બ્લેકલિસ્ટ’ કરાયા!
ગાંધીનગર સચિવાલયમાં દલિત એક્ટિવિસ્ટ ચંદ્રિકાબેન સોલંકીને ‘બ્લેકલિસ્ટ’ કહી પ્રવેશ રોકાતાં લોકશાહી અને મંત્રી મનીષા વકીલ સામે આકરા સવાલો ઉઠ્યા છે.
ગાંધીનગર સચિવાલયમાં દલિત એક્ટિવિસ્ટ ચંદ્રિકાબેન સોલંકીને ‘બ્લેકલિસ્ટ’ કહી પ્રવેશ રોકાતાં લોકશાહી અને મંત્રી મનીષા વકીલ સામે આકરા સવાલો ઉઠ્યા છે.