જંતર-મંતર હિંસાના વિરોધમાં ભીમ આર્મીનો 25મીએ દેશવ્યાપી વિરોધ

Jantar Mantar violence

જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર પોલીસ લાઠીચાર્જ સામે ચંદ્રશેખર આઝાદના ધરણાં, ASP-ભીમ આર્મી 25 જુલાઈએ દેશભરમાં આવેદનપત્ર આપશે.