જામનગરમાં 40 વર્ષના શખ્સે 12 વર્ષની દલિત સગીરાનું અપહરણ કર્યું!
જામનગરમાં 40 વર્ષના શખ્સે 12 વર્ષની દલિત સગીરાનું અપહરણ કર્યાને 7 દિવસ બાદ પણ પત્તો ન લાગતાં સમાજમાં આક્રોશ. SPને આવેદનપત્ર અપાયું.
જામનગરમાં 40 વર્ષના શખ્સે 12 વર્ષની દલિત સગીરાનું અપહરણ કર્યાને 7 દિવસ બાદ પણ પત્તો ન લાગતાં સમાજમાં આક્રોશ. SPને આવેદનપત્ર અપાયું.
સિક્કાના દિગ્વિજય ગામમાં સ્વયં સૈનિક દળ(SSD) દ્વારા બારમતી પંથના સ્થાપક ધણી માતંગ સાહેબની જન્મજયંતિની ભવ્ય ઉજવણી અને ચોકનું લોકાર્પણ કરવામાં આવ્યું.
જામનગરના નાનકપુરીમાં નાસ્તાની રેકડી ચલાવતા શખ્સોએ દલિત યુવકને જાતિસૂચક અપશબ્દો કહી નાક તોડી નાખ્યું.